Pages

Wednesday, 28 May 2014

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.


ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે

સમગ્ર રાજ્યમા` તા. 3થી 7 જૂન દરમ્યાન પા`ચ દિવસની પ્રજ્ઞા શિક્ષક તાલીમ, જ્યારે તા. 4થી 7 જૂન દરમ્યાન 4 દિવસની બિનપ્રજ્ઞા શિક્ષક તાલીમ યોજાનાર છે. ઉક્ત શિક્ષક તાલીમનો સમય અગાઉ બપોરે 11થી 5 નક્કી કર્યો હતો. પર`તુ ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.
હાલના સમયે સમગ્ર રાજ્યમા` કાળઝાળ ગરમી અને હીટવેવના લીધે તાલીમના બપોરના સમયે પ`ખા, કુલર કે અન્ય સુવિધા પણ પા`ગળી બને તેમ છે. આ મુજબની રજૂઆતને ધ્યાનમા` લઇ તાલીમના સુચારૂ અમલીકરણ માટે સદર તાલીમનો સમય બપોરે 11થી 5ના બદલે સવારે 7થી બપોરે 12-30 (30 મિનિટ વિશ્રા`િત સહિત)નો રાખવામા` આવ્યો છે. તેવુ` એસ.એસ.એ.એમ.ના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર મુકેશકુમારના પરિપત્રને ટા``કીને ગુ.રા.પ્રા. શિક્ષક સ`ઘના સ`ગઠન મ`ત્રી હરિસિ`હ જાડેજાની યાદીમા` જણાવાયુ` છે.
વિશેષમા` તાલીમના પ્રથમ દિવસે મુખ્ય મ`ત્રી આન`દીબેન પટેલ ઉપસ્થિત રહી પ્રવચન આપવાના` હોઇ તાલીમના દિવસે શિક્ષકો સમયસર ઉપસ્થિત રહે તે માટે આ બદલાયેલ સમયપત્રકની જાણ જિલ્લા મારફતે તમામ શિક્ષકોને કરવા જી.સી. ઇ.આર.ટી. દ્વારા અનુરોધ કરાયો છે.


No comments:

Post a Comment